જ્યારે રુધિરમાં કાર્બોક્સિહિમોગ્લોબિન $3-4 \%$ સુધી પહોંચે ત્યારે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(I)$ માથાનો દુખાવો થાય છે
$(II)$ હૃદય સંબંધિત સમસ્યાઓ થાય છે
$(III)$ શરીરનું તાપમાન વધે છે
$(IV)$ ઝાડા થાય છે

  • A
    $(I)$ અને $(II)$
  • B
    $(I)$ અને $(III)$
  • C
    $(III)$ અને $(IV)$
  • D
    $(II)$ અને $(III)$

Explore More

Similar Questions

ઓઝોન સ્તરના ક્ષયન માટે કયો મુક્તમુલક જવાબદાર છે?

નીચેના સંયોજનોમાંથી કયું સંયોજન સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન સ્તરના ઘટાડા માટે મુખ્યત્વે જવાબદાર નથી?

પાક પર $DDT$ ના છંટકાવને લીધે કયા પ્રકારનું પ્રદૂષણ ઉદભવે છે?

નીચેના વિધાનોનું અવલોકન કરો:
વિધાન-$I$: ફોટોકેમિકલ સ્મોગના કાર્બન ધરાવતા ઘટકો એક્રોલીન,મિથેનાલ અને $PAN$ છે.
વિધાન-$II$: નીચે આપેલી યાદીમાં ગ્રીનહાઉસ વાયુઓની સંખ્યા $5$ છે: $CH_4, CO_2, NO, H_2O_{(l)}, H_2O_{(g)}, O_2, O_3$.
સાચો જવાબ છે:

$DDT$ નો આડેધડ ઉપયોગ અનિચ્છનીય છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo