જો પ્રકાશિત ઘઉંના છોડને મળતા $O_2$ નો પુરવઠો ઘટાડવામાં આવે તો નીચેનામાંથી શું થશે?

  • A
    તેનું પ્રકાશસંશ્લેષણ ઘટશે
  • B
    તેનું શ્વસન વધશે
  • C
    તેનું પ્રકાશસંશ્લેષણ વધશે
  • D
    બધી જ દેહધાર્મિક પ્રક્રિયાઓ અટકી જશે

Explore More

Similar Questions

પ્રકાશશ્વસન (Photorespiration) વિશે સમજૂતી આપો.

પ્રકાશશ્વસન (photorespiration) દરમિયાન,ઓક્સિજનનો વપરાશ કરતી પ્રક્રિયા(ઓ) ક્યાં થાય છે?

$C_3$ અને $C_4$ વનસ્પતિઓ વચ્ચે મુખ્ય તફાવત પેદા કરતી પ્રક્રિયા કઈ છે?

$C_3$ વનસ્પતિઓમાં એક ચક્રીય પ્રક્રિયા થાય છે,જે પ્રકાશ-આધારિત છે અને તેને $O_2$ ની જરૂર પડે છે. આ પ્રક્રિયા ઉર્જા ઉત્પન્ન કરતી નથી,પરંતુ ઉર્જાનો વપરાશ કરે છે. તે ક્યાં થાય છે?

પ્રકાશશ્વસન (Photorespiration) માટે આવશ્યક કોષીય અંગિકા . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo