નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$(1)$ $200 \ mL$ $0.2 \ M \ NaOH$ માં દ્રાવ્યના મોલની સંખ્યા $1000 \ mL$ $1 \ M \ NaOH$ જેટલી જ છે.
$(2)$ $200 \ mL$ $1 \ M \ NaOH$ માં દ્રાવ્યના મોલની સંખ્યા $1000 \ mL$ $0.2 \ M \ NaOH$ જેટલી જ છે.
$(3)$ $100 \ mL$ $0.2 \ M \ NaOH$ માં દ્રાવ્યના મોલની સંખ્યા $1000 \ mL$ $1 \ M \ NaOH$ જેટલી જ છે.
$(4)$ $2000 \ mL$ $0.2 \ M \ NaOH$ માં દ્રાવ્યના મોલની સંખ્યા $1000 \ mL$ $1 \ M \ NaOH$ જેટલી જ છે.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

દ્રાવણની સાંદ્રતા એટલે શું?

નીચેના વાક્યો સાચા $(T)$ છે કે ખોટા $(F)$ તે જણાવો.
$(a)$ શુદ્ધ પાણીની સાંદ્રતા $1.0 \ mol \ L^{-1}$ છે.
$(b)$ શુદ્ધ પાણીની સાંદ્રતા $55.5 \ mol \ L^{-1}$ છે.

એક જલીય દ્રાવણમાં સુક્રોઝ (સૂત્ર ભાર $= 342 \, g \, mol^{-1}$) ની વજન ટકાવારી $3.42$ છે. દ્રાવણની ઘનતા $1 \, g \, mL^{-1}$ છે,તો દ્રાવણમાં સુક્રોઝની સાંદ્રતા $mol \, L^{-1}$ માં કેટલી હશે?

દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની નીચેની રીતો વ્યાખ્યાયિત કરો: દળ ટકાવારી,મોલારિટી,મોલાલિટી અને મોલ અંશ. આમાંથી કઈ રીતો તાપમાનથી સ્વતંત્ર છે અને શા માટે?

દ્રાવણ $A$ અને $B$ માં પદાર્થની સાંદ્રતા અનુક્રમે $0.1 \ M$ અને $0.2 \ M$ છે. જો $A$ ના $100 \ mL$ ને $B$ ના $25 \ mL$ સાથે મિશ્ર કરવામાં આવે અને કદમાં કોઈ ફેરફાર ન થાય,તો દ્રાવણની અંતિમ મોલારિટી ......... $M$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo