ભૌતિક અધિશોષણ (physisorption) વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તે વાન્ડર વાલ્સ બળોને કારણે થાય છે.
  • B
    જે વાયુઓ સરળતાથી પ્રવાહીમાં ફેરવાય છે,તેમનું અધિશોષણ ઝડપથી થાય છે.
  • C
    ઉંચા દબાણ હેઠળ તે અધિશોષકની સપાટી પર બહુ-આણ્વીય સ્તર બનાવે છે.
  • D
    અધિશોષણની એન્થાલ્પી $(\Delta H_{adsorption})$ ઓછી અને ધન હોય છે.

Explore More

Similar Questions

$25^{\circ}C$ તાપમાને $Mg(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.0 \times 10^{-11}$ છે. $0.001 \ M \ Mg^{2+}$ આયનો ધરાવતા દ્રાવણમાં કયા $pH$ મૂલ્યે $Mg^{2+}$ આયનોનું અવક્ષેપન શરૂ થશે?

$500 \ mL$ ના ફ્લાસ્કમાં,સંતુલન સમયે $PCl_5$ ના વિયોજનની માત્રા $40 \%$ છે અને શરૂઆતનો જથ્થો $5 \ moles$ છે. $PCl_5$ ના વિઘટન માટે $mol \ L^{-1}$ માં સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું હશે?

$PN-$જંકશન ડાયોડમાં રિવર્સ બાયસને મોટા મૂલ્ય સુધી વધારતા,પ્રવાહ

બે સિલિન્ડર $A$ અને $B$ કે જેમાં પિસ્ટન લગાવેલા છે,તેમાં $400 ~K$ તાપમાને આદર્શ એકપરમાણ્વિક વાયુના સમાન મોલ રહેલા છે. $A$ નો પિસ્ટન મુક્ત રીતે હલનચલન કરી શકે છે જ્યારે $B$ નો પિસ્ટન સ્થિર રાખવામાં આવ્યો છે. દરેક સિલિન્ડરમાં વાયુને સમાન પ્રમાણમાં ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે. જો $A$ માં વાયુના તાપમાનમાં વધારો $42 ~K$ હોય,તો $B$ માં વાયુના તાપમાનમાં વધારો કેટલો થશે ($~K$ માં)? $(\gamma = 5/3)$

ઇથેનોલ જ્યારે $PCl_5$ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે $A$,$POCl_3$ અને $HCl$ આપે છે. $A$ સિલ્વર નાઈટ્રાઈટ સાથે પ્રક્રિયા કરીને $B$ (મુખ્ય નીપજ) અને $AgCl$ બનાવે છે. $A$ અને $B$ અનુક્રમે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo