કેથોડ કિરણોના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

  • A
    તે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે.
  • B
    તે વીજભારિત કણો છે.
  • C
    તે પ્રકાશની ઝડપે ગતિ કરે છે.
  • D
    તે વિદ્યુત ક્ષેત્ર દ્વારા વિચલન પામે છે.

Explore More

Similar Questions

કેન્દ્રની ત્રિજ્યા $10^{-12} \ cm$ અને પરમાણુની ત્રિજ્યા $10^{-8} \ cm$ છે. પરમાણુના કદનો કેટલો ભાગ કેન્દ્ર દ્વારા રોકાયેલ છે?

રૂથરફોર્ડના આલ્ફા-કણ પ્રકિર્ણનના પ્રયોગે સૌ પ્રથમ દર્શાવ્યું કે પરમાણુ ....... ધરાવે છે.

પ્રાથમિક કણ (elementary particle) એટલે શું?

ખાલી જગ્યા પૂરો:
$(i)$ જ્યારે એમ્બર અથવા એબોનાઇટને રેશમ અથવા રુવાંટી સાથે ઘસવામાં આવે છે,ત્યારે તે $......$ ઉત્પન્ન કરે છે.
$(ii)$ વિધુતવિભાર નળીમાં કણોનો પ્રવાહ કેથોડથી એનોડ તરફ વહે છે. આને $......$ કહે છે.
$(iii)$ કેથોડ કિરણ નળીમાં,પ્રતિદીપ્ત પદાર્થ તરીકે $......$ નું પડ ચઢાવવામાં આવે છે.
$(iv)$ ટેલિવિઝન પિક્ચર ટ્યુબ એ $......$ ટ્યુબનો એક પ્રકાર છે.

હાઈડ્રોજન પરમાણુમાં પ્રોટોન અને ઈલેક્ટ્રોન વચ્ચેની જગ્યા $......$ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo