ઈથર માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    સામાન્ય રીતે ઈથરનું ઓક્સિડેશન અને રિડક્શન કરી શકાય છે.
  • B
    ઈથર પાણી સાથે આંતરઆણ્વીય $H$-બંધ બનાવતું નથી,તેથી તે પાણીમાં અદ્રાવ્ય છે.
  • C
    $R-OH$ ની સાંદ્ર $H_2SO_4$ સાથે યોગ્ય પરિસ્થિતિમાં પ્રક્રિયા કરવાથી ઈથર બને છે.
  • D
    સમાન કાર્બન ધરાવતા આલ્કોહોલ કરતા ઈથરનું ઉત્કલનબિંદુ નીચું હોય છે કારણ કે તેમાં આંતરઆણ્વીય $H$-બંધ હોતો નથી.

Explore More

Similar Questions

$CH_3-CH_2-CH_2-O-C(CH_3)_2-CH_2-CH_3$ ને $HI$ સાથે ગરમ કરવાથી મળતી મુખ્ય નીપજ જણાવો.

ક્લોરોઈથેન $X$ સાથે પ્રક્રિયા કરીને ડાયઈથાઈલ ઈથર બનાવે છે. $X$ શું છે?

પ્રક્રિયા $C_2H_5OC_2H_5 + CO \xrightarrow[150^{\circ}C, 500 \text{ atm pressure}]{BF_3} X$ માં,$X$ શું છે?

એસીટાઈલ ક્લોરાઈડ કોની સાથે પ્રક્રિયા કરતું નથી?

$2$-મિથાઈલટેટ્રાહાઈડ્રોફ્યુરાન અને $HI$ વચ્ચેની પ્રક્રિયાની નીપજ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo