નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક $-1$ અને $+1$ છે
  • B
    હાઇડ્રોજનની વિદ્યુતઋણતા હેલોજન જેટલી જ છે
  • C
    હાઇડ્રોજન એનોડ પર મુક્ત થશે નહીં
  • D
    હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી આલ્કલી ધાતુઓ જેટલી જ છે

Explore More

Similar Questions

ઓકઝેલિક એસિડનું સાંદ્ર $H_2SO_4$ વડે નિર્જલીકરણ કરતા ............ બને છે.

હાઇડ્રોજનનું રેડિયોએક્ટિવ આઇસોટોપ કયું છે?

વોટર ગેસ $(CO + H_2)$ માંથી હાઇડ્રોજનના ઔદ્યોગિક ઉત્પાદનના સંદર્ભમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

કેલ્શિયમ ઈમાઈડનું જળવિભાજન કરવાથી વાયુ $(B)$ મળે છે,જેનું બ્લીચિંગ પાવડર દ્વારા ઓક્સિડેશન કરવાથી વાયુ $(C)$ મળે છે. વાયુ $(C)$ ની મેગ્નેશિયમ સાથે પ્રતિક્રિયા કરવાથી સંયોજન $(D)$ મળે છે. $(D)$ નું જળવિભાજન કરવાથી ફરીથી વાયુ $(B)$ મળે છે. $(B)$,$(C)$ અને $(D)$ શું છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ડાયહાઈડ્રોજન વાયુ મુક્ત થતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo