આલ્કોહોલના નિર્જલીકરણ (dehydration) ના દરના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $1^o > 2^o$
  • B
    $2^o > 3^o$
  • C
    $3^o > 2^o > 1^o$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પદાર્થના ફર્મેંન્ટેશન (આથવણ) થી એસિટીક એસિડ મેળવાય છે?

સંયોજન $(P)$ શું છે?

આલ્કોહોલના નિર્જલીકરણનો દર કયો ક્રમ અનુસરે છે?

લુકાસ કસોટીનો ઉપયોગ શેના માટે થાય છે?

$8.8 \ g$ મોનોહાઈડ્રિક આલ્કોહોલને ઈથરમાં ઈથાઈલ મેગ્નેશિયમ આયોડાઈડમાં ઉમેરતા $STP$ એ $2240 \ cm^3$ ઈથેન મુક્ત થાય છે. આ મોનોહાઈડ્રિક આલ્કોહોલનું પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ $(PCC)$ નો ઉપયોગ કરીને ઓક્સિડેશન કરવામાં આવે ત્યારે તે કાર્બોનિલ સંયોજન બનાવે છે જે સિલ્વર મિરર ટેસ્ટ (ટોલેન્સ ટેસ્ટ) આપે છે. આ મોનોહાઈડ્રિક આલ્કોહોલ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo