પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા (activation energy) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તે તાપમાનમાં વધારા સાથે હંમેશા વધે છે.
  • B
    જ્યારે સક્રિયકરણ ઊર્જા શૂન્ય હોય,ત્યારે વેગ અચળાંક તાપમાન પર આધારિત હોય છે.
  • C
    તે તાપમાનમાં ઘટાડા સાથે હંમેશા ઘટે છે.
  • D
    તે તાપમાનના વિશાળ ગાળામાં તાપમાનથી લગભગ સ્વતંત્ર છે.

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,જો તાપમાન $T_1$ પર વેગ અચળાંક $k_1$ અને તાપમાન $T_2$ પર $k_2$ હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? ($E_a$ = સક્રિયકરણ ઉર્જા)

વિધાન $(A)$ : ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે છે.
કારણ $(R)$ : ઉદ્દીપકની હાજરીમાં,પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા વધે છે.
સાચો જવાબ છે

એક પ્રક્રિયામાં,તાપમાનમાં $10^\circ C$ નો વધારો થવાથી પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. જો તાપમાન $10^\circ C$ થી વધારીને $100^\circ C$ કરવામાં આવે,તો પ્રક્રિયાનો વેગ કેટલા ગણો વધશે?

બધી જ ઉર્જાની દ્રષ્ટિએ અસરકારક અથડામણો રાસાયણિક ફેરફારમાં પરિણમતી નથી. ઉદાહરણની મદદથી સમજાવો.

Difficult
View Solution

કોઈપણ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા (Activation energy) શેના પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo