શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    પ્રક્રિયાનો દર વેગ અચળાંક પર આધાર રાખે છે.
  • B
    પ્રક્રિયાનો દર પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે.
  • C
    પ્રક્રિયાનું અર્ધ-આયુષ્ય પ્રારંભિક સાંદ્રતા પર આધારિત નથી.
  • D
    વેગ અચળાંકનો એકમ $\text{time}^{-1}$ છે.

Explore More

Similar Questions

શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $2 \times 10^{-2} \ mol \ L^{-1} s^{-1}$ છે. જો $25 \ s$ પછી પ્રક્રિયકની સાંદ્રતા $0.5 \ M$ હોય,તો પ્રારંભિક સાંદ્રતા કેટલી હશે $:-$ ($M$ માં)

એક પ્રક્રિયા $A \rightarrow \text{Products}$ માટે અર્ધ-આયુષ્ય સમય $1 \ hr$ છે. જ્યારે પ્રક્રિયક $A$ ની પ્રારંભિક સાંદ્રતા $2.0 \ mol \ L^{-1}$ હોય,ત્યારે જો તે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય,તો તેની સાંદ્રતા $0.50 \ mol \ L^{-1}$ થી ઘટીને $0.25 \ mol \ L^{-1}$ થવા માટે કેટલો સમય લાગશે?

પ્રક્રિયા $A \to \text{Products}$ એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો $A$ ની શરૂઆતની સાંદ્રતા $2 \ M$ હોય,તો $t = 1/K$ સમયે ($K =$ વેગ અચળાંક) $A$ ની સાંદ્રતા ......... $M$ થશે.

શૂન્ય ક્રમની પ્રક્રિયા $2 NH_{3(g)} \xrightarrow[1130 \ K]{Pt} N_{2(g)} + 3 H_{2(g)}$ માટે વેગ અચળાંક $k$ એ $y \times 10^{-4} \ mol \ L^{-1} \ s^{-1}$ છે. હાઇડ્રોજનના નિર્માણનો દર ($mol \ L^{-1} \ s^{-1}$ માં) કેટલો હશે?

શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $K = 2 \times 10^{-2} \ mol \ L^{-1} \ s^{-1}$ છે. જો $25 \ s$ પછી પ્રક્રિયકની સાંદ્રતા $0.5 \ M$ હોય,તો તેની પ્રારંભિક સાંદ્રતા ...... $M$ હોવી જોઈએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo