નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે?

  • A
    પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝના ક્ષારના દ્રાવણનો $pH$ $7$ કરતા ઓછો હોય છે.
  • B
    જો $K_{b} < K_{a}$ હોય,તો નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝના ક્ષારના દ્રાવણનો $pH$ બેઝિક હોય છે.
  • C
    $10^{-8} \ M \ HCl$ ના જલીય દ્રાવણનો $pH$ $8$ હોય છે.
  • D
    $NH_{2}^{-}$ નો સંયુગ્મી એસિડ $NH_{3}$ છે.

Explore More

Similar Questions

$60\,^{\circ}C$ તાપમાને,શુદ્ધ પાણીમાં $[H_3O^{+}]$ ની સાંદ્રતા $10^{-6.7} \, \text{mol/L}$ છે. $60\,^{\circ}C$ તાપમાને $K_W$ નું મૂલ્ય કેટલું થશે?

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(a)$ $400 \, mL$ $0.1 \, M \, H_2SO_4$ અને $400 \, mL$ $0.1 \, M \, NaOH$ ધરાવતા મિશ્રણનું $pH$ આશરે $1.3$ હશે.
$(b)$ પાણીનો આયનિક ગુણાકાર તાપમાન પર આધારિત છે.
$(c)$ $K_a = 10^{-5}$ ધરાવતા એક મોનોબેઝિક એસિડનું $pH = 5$ છે. આ એસિડના વિયોજનની માત્રા $50 \%$ છે.
$(d)$ લે શેટલિયરનો સિદ્ધાંત સામાન્ય-આયન અસર (common-ion effect) ને લાગુ પડતો નથી.
સાચા વિધાનો કયા છે?

$0.01 \ M \ HCN$ ના દ્રાવણ માટે વૉન્ટ હોફ અવયવ $1.002$ છે. તો $HCN$ માટે એસિડ વિયોજન અચળાંક $(K_a)$ શું થશે?

સંતુલન $2H_2O \rightleftharpoons H_3O^{+} + OH^{-}$ માટે,$298 \ K$ તાપમાને $\Delta G^o$ નું મૂલ્ય આશરે ....... $kJ \ mol^{-1}$ છે.

નીચેના જલીય દ્રાવણોની વિદ્યુત વાહકતાનો ઘટતો ક્રમ કયો છે?
$0.1 \ M$ ફોર્મિક એસિડ $(a)$
$0.1 \ M$ એસિટિક એસિડ $(b)$
$0.1 \ M$ બેન્ઝોઇક એસિડ $(c)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo