$Zn,\,Cd$ અને $Hg$ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?

$(I)$ $d-$ પેટાકક્ષક ભરાઈ ગઇ હોવાથી તેઓ પરમાણુની ઉચ્ચ એન્થાલ્પી પ્રદર્શિત કરે છે

$(II)$ $zn$ અને $Cd$ જુદી-જુદી ઓક્સિડેશન અવસ્થા બતાવતા નથી જ્યારે $Hg$ $+ I$ અને $+ II$ બતાવે છે 

$(III)$ $Zn,\,Cd$ અને $Hg$ના સંયોજનો, સ્વભાવમાં અનુચુંબકીય છે.

$(IV)$ $Zn,\,Cd$ અને $Hg$ નરમ ધાતુઓ કહેવાય છે

  • A

    $I,\,II,\,III$

  • B

    $I,\,III$

  • C

    $II,\,IV$

  • D

    માત્ર $IV$

Similar Questions

નીચેના વિધાન સાચાં $(T)$ છે કે ખોટાં $(F)$ તે નક્કી કરો : 

$(a)$ સંક્રાંતિ તત્ત્વો ઑક્સિડેશન અવસ્થામાં પરિવર્તનશીલતા ધરાવે છે.

$(b)$ $Mn,\,Zn$ અને $Ni$ ના $E^o$ નાં મૂલ્યો સામાન્ય વલણની અપેક્ષાના કરતાં વધુ ધન હોય છે.

$(c)$  કોઈપણ ધાતુ તેની મહત્તમ ઊંચી ઑક્સિડેશન અવસ્થા ઑક્સાઈડ અને ક્લોરાઈડ સંયોજનોમાં દર્શાવે છે.

સંક્રાતિ વાયુ તત્વોની ઉષ્માગતિકીય સ્થાયિતા કોના ઉપર આધારીત છે ?

$Fe^{3+},\,Zn^{2+}$ અને  $Cu^{2+}$. એ સહેજ એસિડિક દ્રાવણ માં હાજર માત્ર ધનાયન છે.પ્રકીયક કે જ્યારે આ ઉકેલમાં વધુ ઉમેરવામાં આવે છે ત્યારે તે એક ચોકસમાં ઓળખાશે અને અલગ કરશે $Fe^{3+}$ 

  • [AIIMS 2010]

દ્રાવણમાં કયું આયન વિષમ પ્રમાણમાં રહે છે ?

એક ગુલાબી રંગનો ક્ષાર ગરમ ​​થવા પર વાદળી થાય છે કયા ધનાયન ની હાજરી  હશે 

  • [JEE MAIN 2015]