નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    પ્રવાહીઓ ઓહ્મના નિયમનું સંપૂર્ણ પાલન કરે છે.
  • B
    પ્રવાહીઓ ઓહ્મના નિયમનું આંશિક પાલન કરે છે.
  • C
    પ્રવાહીઓ માટે વિદ્યુતપ્રવાહ અને વિદ્યુતસ્થિતિમાનના તફાવત વચ્ચે કોઈ સંબંધ નથી.
  • D
    આપેલ પૈકી કોઈ નહીં.

Explore More

Similar Questions

કોઈ વાહક માટે બે જુદા જુદા તાપમાન $T_1$ અને $T_2$ આગળ $V-I$ નો આલેખ દર્શાવેલ છે. $T_1$ અને $T_2$ વચ્ચેનો સંબંધ શું હશે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ઓહ્મના નિયમની ચકાસણી કરવા માટેની સાચી ગોઠવણી કઈ છે?

એક વાહક માટે બે અલગ-અલગ તાપમાન $T_{1}$ અને $T_{2}$ પર વોલ્ટેજ $V$ અને પ્રવાહ $I$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. $T_{1}$ અને $T_{2}$ વચ્ચેનો સંબંધ શું છે?

આકૃતિમાં બે અલગ-અલગ તાપમાન $T_1$ અને $T_2$ પર એક વાહક માટે વોલ્ટેજ $V$ અને પ્રવાહ $I$ નો આલેખ દર્શાવેલ છે. $T_1$ અને $T_2$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo