વંદાના પાચનતંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(i)$ મુખ એક ટૂંકી નલિકામય કંઠનળીમાં ખુલે છે,જે અન્નનળી તરીકે ઓળખાતા સાંકડા નલિકામય માર્ગમાં પરિણમે છે.
$(ii)$ પેશણી (Gizzard) ખોરાકના કણોને દળવામાં મદદ કરે છે.
$(iii)$ અગ્રઆંતર અને મધ્યાંતરના જોડાણ પર $6-8$ અંધ નલિકાઓનું વલય હોય છે,જેને યકૃત કે જઠરીય અંધાંત્ર (hepatic or gastric caecae) કહે છે,જે પાચક રસોનો સ્ત્રાવ કરે છે.
$(iv)$ મધ્યાંતર અને પશ્ચાંતરના જોડાણ પર $100-150$ પીળા રંગની પાતળી તંતુમય માલ્પિઘિયન નલિકાઓનું બીજું વલય હોય છે,જે હિમોલિમ્ફમાંથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરવામાં મદદ કરે છે.

  • A
    માત્ર $(i)$
  • B
    $(ii)$ અને $(iii)$ બંને
  • C
    $(i)$ અને $(iv)$ બંને
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

વંદામાં ચાવવાનું અંગ કયું છે?

સસ્તન પ્રાણીઓની શ્વાસનળી અને વંદાની શ્વાસવાહિનીમાં કઈ બાબત સમાન છે?

આપેલ આકૃતિમાં $A$ અને $B$ અનુક્રમે શું દર્શાવે છે?

વંદાના કયા ભાગમાં સૌથી વધુ પાચન થતું જોવા મળે છે?

વંદાના નર પ્રજનન તંત્રની આપેલી આકૃતિમાં $X, Y$ અને $Z$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo