અર્ધીકરણ (Meiosis) વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) ખોટું/ખોટા છે?
$I.$ અર્ધીકરણમાં સમાનધર્મી રંગસૂત્રોની જોડ બનવી અને તેમની વચ્ચે પુનઃસંયોજન (recombination)નો સમાવેશ થાય છે.
$II.$ અર્ધીકરણ-$II$ ના અંતે બે દ્વિકીય (diploid) કોષો બને છે.
$III.$ અર્ધીકરણમાં કોષકેન્દ્ર અને કોષ વિભાજનના બે ક્રમિક ચક્રોનો સમાવેશ થાય છે જેને અર્ધીકરણ-$I$ અને અર્ધીકરણ-$II$ કહેવાય છે,પરંતુ $DNA$ પ્રતિકૃતિનું માત્ર એક જ ચક્ર હોય છે.
$IV.$ અર્ધીકરણ-$I$ પિતૃ રંગસૂત્ર પ્રતિકૃતિ પછી શરૂ થાય છે જે $S$-તબક્કે સમાન સિસ્ટર ક્રોમેટિડ્સ ઉત્પન્ન કરે છે.
સાચો વિકલ્પ છે

  • A
    માત્ર $I$
  • B
    માત્ર $II$
  • C
    માત્ર $III$
  • D
    માત્ર $IV$

Explore More

Similar Questions

સમજાત રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવો તરફ કઈ અવસ્થા દરમિયાન ગતિ કરે છે?

નીચે આપેલ કોષની અવસ્થા ઓળખો.

કોષવિભાજન દરમિયાન કોષકેન્દ્રમાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય તેવી પ્રક્રિયાને શું કહે છે?

'$meiosis$' (અર્ધીકરણ) શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

નીચે આપેલ પૈકી કયા પ્રકારના કોષવિભાજનના પરિણામે રંગસૂત્રોની સંખ્યા અડધી થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo