સંતુલન સ્થિતિમાં વાયુના અણુની રૂટ મીન સ્ક્વેર ઝડપ $(U_{rms})$ અને સરેરાશ સ્થાનાંતરીય ગતિઊર્જા $(\varepsilon_{av})$ વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(1)$ જ્યારે તાપમાન ચાર ગણું કરવામાં આવે ત્યારે $U_{rms}$ બમણું થાય છે
$(2)$ આપેલ તાપમાને $\varepsilon_{av}$ તેના આણ્વીય દળ પર આધાર રાખતું નથી
$(3)$ $U_{rms}$ તેના આણ્વીય દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે
$(4)$ જ્યારે તાપમાન ચાર ગણું કરવામાં આવે ત્યારે $\varepsilon_{av}$ બમણું થાય છે

  • A
    $(1), (2), (3)$
  • B
    $(1), (2), (4)$
  • C
    $(1), (3), (4)$
  • D
    $(2), (3), (4)$

Explore More

Similar Questions

એક મોલ આદર્શ વાયુના $RMS$ વેગને અલગ અલગ તાપમાને માપવામાં આવ્યો હતો. $(u_{rms})^2$ (y-અક્ષ પર) અને $T(K)$ (x-અક્ષ પર) નો આલેખ ઉગમબિંદુમાંથી પસાર થતી સીધી રેખા આપે છે અને તેનો ઢાળ $249 \ m^2 \ s^{-2} \ K^{-1}$ છે. આદર્શ વાયુનું મોલર દળ ($kg \ mol^{-1}$ માં) કેટલું હશે? $(R=8.3 \ J \ mol^{-1} \ K^{-1})$

નીચેનામાંથી કયો વાયુ તેના અણુઓની સૌથી વધુ સરેરાશ ઝડપ ધરાવે છે તે ઓળખો?

એક મોલ આદર્શ વાયુનો $RMS$ વેગ $(u_{rms})$ અલગ-અલગ તાપમાને માપવામાં આવ્યો અને નીચે મુજબનો આલેખ મેળવવામાં આવ્યો. આ સીધી રેખાનો ઢાળ $(m)$ શું છે?
($x$-અક્ષ $= T$ $(K)$; $y$-અક્ષ $= (u_{rms})^2$; $M =$ મોલર દળ; $R =$ વાયુ અચળાંક)

ગતિજ વાયુ સમીકરણ તારવતી વખતે,અણુઓના રૂટ મીન સ્ક્વેર વેગનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તે

નીચેનામાંથી કયો સંબંધ વર્ગ-સરેરાશ-વર્ગ વેગ $(V_{rms})$ માટે સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo