કણાભસૂત્ર (mitochondria) નું અવલોકન કરવા માટે નીચેનામાંથી કયા અભિરંજકનો ઉપયોગ થાય છે?

  • A
    મિથાઈલીન બ્લુ
  • B
    સેફ્રાનિન
  • C
    જેનસ ગ્રીન
  • D
    ગ્રામ સ્ટેઈન

Explore More

Similar Questions

કણાભસૂત્ર માટે કયું વિધાન સાચું છે?

કઈ રચનાને અર્ધ-સ્વાયત્ત અંગિકા ગણવામાં આવે છે?

$P -$ વિધાન: કણાભસૂત્રનું અંદરનું પડ અનેક પ્રવર્ધો ધરાવે છે જેને ક્રિસ્ટી કહે છે,જે $F_1$ કણો ધરાવે છે.
$Q -$ કારણ: ક્રિસ્ટી ઓક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન માટે જરૂરી ઘટકો ધરાવે છે.

આપેલ વનસ્પતિ કોષની આકૃતિમાંથી $X$ ને ઓળખો.

વિધાન : કણાભસૂત્ર અને હરિતકણ અર્ધ-સ્વાયત્ત અંગિકાઓ છે.
કારણ : તેઓ પૂર્વ-અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજન દ્વારા બને છે અને તેમાં $DNA$ હોય છે પરંતુ પ્રોટીન સંશ્લેષણ માટેની મશીનરીનો અભાવ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo