જ્યારે એક મોલ વાયુને કદ અચળ રાખીને તાપમાન વધારીને $500 \ J$ ઉષ્મા આપવામાં આવે,ત્યારે નીચેનામાંથી કયો ગુણધર્મનો સેટ સાચો છે?

  • A
    $q = w = 500 \ J, \Delta U = 0$
  • B
    $q = \Delta U = 500 \ J, w = 0$
  • C
    $q = \Delta U = -500 \ J, w = 0$
  • D
    $q = 500 \ J, \Delta U = w = 0$

Explore More

Similar Questions

ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમના આધારે,નીચેનામાંથી કયું સાચું છે?

$2 \ L$ થી $5 \ L$ ના કદ સુધીના એડિબેટિક મુક્ત વિસ્તરણ પ્રક્રિયા દરમિયાન એક મોલ આદર્શ વાયુના આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો.

Difficult
View Solution

એક સિસ્ટમ $701 \ J$ ઉષ્માનું શોષણ કરીને આસપાસ પર $394 \ J$ કાર્ય કરે છે. સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો છે ($J$ માં)?

એક વાયુ $1 \, atm$ ના અચળ દબાણે $10 \, dm^3$ માંથી $20 \, dm^3$ કદમાં સમતાપી વિસ્તરણ પામે છે. જો તે પર્યાવરણમાંથી $800 \, J$ ઉષ્મીય ઊર્જાનું શોષણ કરે,તો આ પ્રકમ માટે $\Delta U$ નું મૂલ્ય $J$ માં કેટલું થશે?

Difficult
View Solution

$27^oC$ તાપમાને એક મોલ આદર્શ વાયુને પ્રતિવર્તી અને સમોષ્મી રીતે વિસ્તરવા દેવામાં આવે છે. જો આ પ્રણાલી વડે થતું કાર્ય $3 \, kJ$ હોય,તો આ વાયુનું અંતિમ તાપમાન ......$K$ હશે. (આપેલ છે: $C_v = 20 \, J/K \cdot mol$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo