આકૃતિમાં દર્શાવ્યા મુજબ અંતર્ગોળ અરીસા પર આપાત થતા પ્રકાશના કિરણ માટે નીચેનામાંથી કઈ કિરણ આકૃતિ સાચી છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$25\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર કેટલો થાય?

$(i)$ કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો આભાસી અને વિવર્ધિત પ્રતિબિંબ રચે છે? ઉપર્યુક્ત કિસ્સામાં પ્રતિબિંબનું નિર્માણ દર્શાવતી નામનિર્દેશિત કિરણ આકૃતિ દોરો. વળી,વિવર્ધિત અને વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુનું સ્થાન જણાવો.
$(ii)$ મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરતું પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસા પર આપાત થાય છે. પરાવર્તિત કિરણનો માર્ગ દોરો. આ કિસ્સામાં આપાતકોણ અને પરાવર્તનકોણના મૂલ્યો જણાવો.

Difficult
View Solution

$(a)$ પાણીનો વક્રીભવનાંક $1.33$ છે અને આલ્કોહોલનો વક્રીભવનાંક $1.36$ છે. આ બે માધ્યમોમાંથી કયું માધ્યમ પ્રકાશીય ઘટ્ટ છે? તમારા જવાબ માટે કારણ આપો. પાણીમાંથી આલ્કોહોલમાં ત્રાંસા પ્રવેશતા પ્રકાશના કિરણનો માર્ગ દર્શાવતી કિરણ આકૃતિ દોરો.
$(b)$ હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક $2.42$ છે અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક $1.50$ છે. કાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશનું કિરણ માધ્યમ $A$ માંથી માધ્યમ $B$ માં પ્રવેશે છે. માધ્યમ $A$ ની સાપેક્ષે માધ્યમ $B$ નો વક્રીભવનાંક કેટલો હશે?

લેન્સના પાવરનો $SI$ એકમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo