નીચેનામાંથી કઈ પ્રક્રિયા પોષકતત્વોના સંરક્ષણમાં મદદ કરે છે?

  • A
    ખનીજીકરણ
  • B
    મિશ્રલિભવન (હ્યુમિફિકેશન)
  • C
    ધોવાણ (લીચિંગ)
  • D
    નાઈટ્રીફીકેશન

Explore More

Similar Questions

અવશેષીય આહાર શૃંખલા (detritus food chain) કે આહાર જાળની શરૂઆત કરતા સજીવોને ઓળખો.

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I:$
વિઘટન એ એક એવી પ્રક્રિયા છે જેમાં મૃત અવશેષો (detritus) સૂક્ષ્મજીવો દ્વારા સરળ પદાર્થોમાં વિઘટિત થાય છે.
વિધાન $II:$
જો મૃત અવશેષોમાં લિગ્નિન અને કાઈટિનનું પ્રમાણ વધુ હોય તો વિઘટન ઝડપી થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો :
યાદી-$I$યાદી-$II$
$A$. વિઘટન$I$. ઘેરા રંગના અસ્ફટિકમય કલીલ પદાર્થોનો સંચય
$B$. મૃતક અવશેષો (Detritus)$II$. જમીનમાં સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ દ્વારા અકાર્બનિક પોષકતત્વો મુક્ત થવા
$C$. ખનીજીકરણ$III$. જટિલ કાર્બનિક પદાર્થોનું અકાર્બનિક પદાર્થોમાં વિભાજન
$D$. હ્યુમિફિકેશન$IV$. વનસ્પતિ અને પ્રાણીઓના મૃત અવશેષો જેમાં મળનો પણ સમાવેશ થાય છે

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

નીચેનામાંથી કોણ વનસ્પતિઓના અવશેષોનું $CO_2$ અને પાણીમાં વિઘટન કરે છે?

પદાર્થોના પુનઃચક્રણ (recycling) માટે નીચેનામાંથી શું સૌથી વધુ જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo