નીચેનામાંથી કોણ રાઈઝોમ પર પુષ્પો ધરાવે ?

  • A

    કોમેલીના

  • B

    Palms

  • C

    ઝોસ્ટેરા

  • D

    સફરજન

Similar Questions

પરાગનયન દરમ્યાન જ્યારે એક વનસ્પતિના પરાગશયમાંથી પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય છે અને આમ પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે તેને માટે આ શબ્દનો ઉપયોગ થાય છે.

  • [NEET 2021]

ખોટું વિધાન પસંદ કરો.

કેટલાક પુષ્પો કોને આકર્ષવા દુર્ગધ સર્જે છે?

પાણી દ્વારા પરાગનયન સૌથી વધુ કઈ વનસ્પતિમાં જોવા મળે છે?

નીચેનામાંથી કયા પુષ્પમાં સ્વફલન થતું નથી?