નીચેનામાંથી કોણ રાઈઝોમ પર પુષ્પો ધરાવે ?
કોમેલીના
Palms
ઝોસ્ટેરા
સફરજન
પરાગનયન દરમ્યાન જ્યારે એક વનસ્પતિના પરાગશયમાંથી પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય છે અને આમ પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે તેને માટે આ શબ્દનો ઉપયોગ થાય છે.
ખોટું વિધાન પસંદ કરો.
કેટલાક પુષ્પો કોને આકર્ષવા દુર્ગધ સર્જે છે?
પાણી દ્વારા પરાગનયન સૌથી વધુ કઈ વનસ્પતિમાં જોવા મળે છે?
નીચેનામાંથી કયા પુષ્પમાં સ્વફલન થતું નથી?