નીચેના પૈકી કઈ ઘટના નિવસંતંત્રમાં સમતુલા જાળવવામાં અગત્યનો  ભાગ ભજવતી નથી?

  • A

    વાહન ક્ષમતા

  • B

    જૈવિક કાર્યક્ષમતા

  • C

    સ્વનિયમન

  • D

    મંતવ્ય

Similar Questions

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

રોબર્ટ કોન્સ્ટાન્ઝા અને તેના સાથીદારોએ મૂળભૂત નિવસનતંત્રીય સેવાનું મુલ્ય કેટલું બતાવ્યું છે?

નીચેનામાંથી કેટલી ક્રિયાઓ વાતાવરણમાં $CO _2$ ની મુક્તિ કરાવે છે? લાકડાં સળગાવવાં, જંગલની આગ, પ્રકાશસંશ્લેષણ, અશ્મિબળતણનું દહન,કાર્બનિક દ્રવ્યોનું દહન,જવાળામુખીની ક્રિયાવિઘિ

આપેલા વિધાનોમાંથી સાચા વિધાનને ઓળખો.

(1) સુકા વિસ્તારમાં થતા અનુક્રમણને મરૂસંચક્ર કહે છે

(2) છોડ અવસ્થાએ બારેમાસ ખુલ્લામાં ટકી શકે તેવી વનસ્પતિની અવસ્થા

(3) પરિસ્થિતિકીય અનુક્રમણથી જૈવસમાજની વાસ્તવિક વાર્ષિક નિપજમાં ઘટાડો થાય છે .

(4) પ્રાથમિક અનુકરણ માટે સરેરાશ $1000$ વર્ષનો સમય લાગે છે

અનુક્રમણ દરમિયાન જાતિઓની ભિન્નતા, સજીવોની સંખ્યા અને જૈવભારમાં $............$ થાય છે.