નીચેના પૈકી કઈ ઘટના નિવસંતંત્રમાં સમતુલા જાળવવામાં અગત્યનો ભાગ ભજવતી નથી?
વાહન ક્ષમતા
જૈવિક કાર્યક્ષમતા
સ્વનિયમન
મંતવ્ય
પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન ….. .
નીચે આપેલ કઈ કક્ષાએ કદની દ્રષ્ટિએ સંકાલ્પનિક નથી ?
નીચે નિવસનતંબની આકૃતિ આપેલ છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો.
$(i)$ આકૃતિમાં કયા પ્રકારનું નિવસનતંત્ર દશાવેલ છે ?
$(ii)$ આવા નિવસનતંબની લાક્ષણિકતા તરીકે કોઈ વનસ્પતિનું નામ આપો.
દ્વિતીયક અનુક્રમણ એ કઈ લાક્ષણીકતા પર આધારીત છે?
કઈ વનસ્પતિ આરોહી મૂળ ધરાવે છે?