નીચે પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે ?
વટાણામાં સ્ટાર્ચનું સંશ્લેષણ - બહુવિકલ્પી કારકો
ટી.એચ.મોર્ગન -સહલગ્નતા
$XO$ પ્રકારનું લિંગ નિશ્ચયન -તીડ (ગ્રાસરોપર)
$ABO$ રુધિર જૂથ - સહપ્રભાવિતા
નીચે પૈકી કેટલા વિધાનો સાચા છે?
$(i)$ દરેક જનીન ચોક્કસ લક્ષણને પ્રદર્શિત કરવાની માહિતી ધરાવે છે.
$(ii)$ $\beta$ - થેલેસેમીયા માટે જવાબદાર જનીન દૈહિક રંગસૂત્રની $21$ મી જોડ પર હોય છે.
$(iii)$ જીવવિજ્ઞાનની પ્રક્રિયાને સમજાવવા મેંડલે કરેલ ગણિતનો ઉપયોગ તે યુગના જીવવિજ્ઞાનીઓએ ન સ્વીકાર્યો.
નીચેનામાંથી કયું મેન્ડલના પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય નહીં?
$ABO$ રુઘિરજૂથની આનુવંશિકતા ........... પરિસ્થિતિ છે.
$I -$ સંપૂર્ણ પ્રભાવિતા, $\quad II -$ સહ પ્રભાવિતા
$III - $ બહુવૈકલ્પિક વારસો $\quad IV -$ અપૂર્ણ પ્રભાવિતા
સાચું વિધાન પસંદ કરો :
આપેલા તમામ વિધાનોને યોગ્ય રીતે વાંચો અને તેમાંથી સાચા વિધાનોની સંખ્યા જણાવો.
$(1)$ વિકૃતિ આનુવંશીક નથી.
$(2)$ નર ડ્રોસોફીલા માખી વ્યતિકરણ દર્શાવતી નથી.
$(3)$ મધમાખીમાં નર મધમાખી દ્વિકિય હોય છે.
$(4)$ ફ્રેમ શિફટ મ્યુટેશનમાં ચોકકસ જગ્યાએ કોઈ એક નાઈટ્રોજન બેઈઝના સ્થાને અન્ય નાઈટ્રોજન બેઈઝ જોડાય છે.
$(5)$ આનુવંશીકતા માટે જનીનો જવાબદાર છે.