નીચે પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે ?

  • [NEET 2018]
  • A

    વટાણામાં સ્ટાર્ચનું સંશ્લેષણ - બહુવિકલ્પી કારકો

  • B

    ટી.એચ.મોર્ગન -સહલગ્નતા

  • C

    $XO$ પ્રકારનું લિંગ નિશ્ચયન -તીડ (ગ્રાસરોપર)

  • D

    $ABO$ રુધિર જૂથ - સહપ્રભાવિતા

Similar Questions

નીચે પૈકી કેટલા વિધાનો સાચા છે?

$(i)$ દરેક જનીન ચોક્કસ લક્ષણને પ્રદર્શિત કરવાની માહિતી ધરાવે છે.

$(ii)$ $\beta$ - થેલેસેમીયા માટે જવાબદાર જનીન દૈહિક રંગસૂત્રની $21$ મી જોડ પર હોય છે.

$(iii)$ જીવવિજ્ઞાનની પ્રક્રિયાને સમજાવવા મેંડલે કરેલ ગણિતનો ઉપયોગ તે યુગના જીવવિજ્ઞાનીઓએ ન સ્વીકાર્યો.

નીચેનામાંથી કયું મેન્ડલના પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય નહીં?

$ABO$ રુઘિરજૂથની આનુવંશિકતા ........... પરિસ્થિતિ છે.

$I -$ સંપૂર્ણ પ્રભાવિતા, $\quad II -$ સહ પ્રભાવિતા

$III - $ બહુવૈકલ્પિક વારસો $\quad IV -$ અપૂર્ણ પ્રભાવિતા

સાચું વિધાન પસંદ કરો :

  • [NEET 2018]

આપેલા તમામ વિધાનોને યોગ્ય રીતે વાંચો અને તેમાંથી સાચા વિધાનોની સંખ્યા જણાવો.

$(1)$ વિકૃતિ આનુવંશીક નથી.

$(2)$ નર ડ્રોસોફીલા માખી વ્યતિકરણ દર્શાવતી નથી.

$(3)$ મધમાખીમાં નર મધમાખી દ્વિકિય હોય છે.

$(4)$ ફ્રેમ શિફટ મ્યુટેશનમાં ચોકકસ જગ્યાએ કોઈ એક નાઈટ્રોજન બેઈઝના સ્થાને અન્ય નાઈટ્રોજન બેઈઝ જોડાય છે.

$(5)$ આનુવંશીકતા માટે જનીનો જવાબદાર છે.