વાયુ અવસ્થા વિશે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    ઉષ્મીય ઉર્જા $=$ આણ્વિય આકર્ષણ
  • B
    ઉષ્મીય ઉર્જા $>>$ આણ્વિય આકર્ષણ
  • C
    ઉષ્મીય ઉર્જા $ << $ આણ્વિય આકર્ષણ
  • D
    આણ્વિય બળો $>>$ પ્રવાહીમાં રહેલા બળો

Explore More

Similar Questions

જ્યારે ખાલી પાત્રમાં $SO_2$ અને $O_2$ ના સમાન વજનનું મિશ્રણ લેવામાં આવે છે,ત્યારે $O_2$ ના આંશિક દબાણનો કુલ દબાણ સાથેનો ગુણોત્તર ...... છે.

પ્રવાહીનું બાષ્પદબાણ કયા પરિબળો પર આધાર રાખે છે?

ઓક્સિજન વાયુનું ચોક્કસ કદ એક છિદ્રાળુ પાત્રમાંથી $20 \ s$ માં પ્રસરણ પામે છે. જો તેટલું જ કદ બીજા વાયુ $(X)$ નું $Y \ s$ માં પ્રસરણ પામતું હોય,તો $(X)$ અને $Y$ અનુક્રમે શું હશે?

સ્નિગ્ધતા ગુણાંક એટલે શું? તેનો એકમ જણાવો.

બે વાયુઓની ઘનતાનો ગુણોત્તર $1:16$ છે. તો તેમના પ્રસરણ દરનો ગુણોત્તર શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo