નીચેનામાંથી ક્યું વિધાન અફળદ્રુપતાની યોગ્યત્તમ વ્યાખ્યા આપે છે?
બે વર્ષ ઉપરાંત નિયમીત જાતીય સમાગમ પછી પણ યુગલ પ્રજોત્પતિ કરી શકતું નથી.
યોગ્ય પેઢી ઉત્પન્ન કરી શકવાની અસમર્થતા જે હંમેશા માદા સાથીની ઉણપોને કારણે હોય છે.
અલ્પ વિકસીત જનનાંગોને કારણે અફળદ્રુપતા હોય છે.
અફળદ્રુપતામાં $ART$ થતી નથી.
અફળદ્રુપતા કે વંધ્યતા માટેના વિવિધ પાસાઓની ચર્ચા કરો.
ટેસ્ટ ટ્યુબ બેબી એ :
જો $8$ કે તેથી વધુ $32$ કોષીય ગર્ભકોષ્ઠી ખંડ યુકત ગર્ભને ગર્ભાવસ્થામાં સ્થાનાંતરણ કરાય તો તેને શું કહે છે.
કઈ પધ્ધતિમાં In vivo ફલન જોવા મળે છે.
સરોગેટ માતા