નીચેનામાંથી ક્યું વિધાન અફળદ્રુપતાની યોગ્યત્તમ વ્યાખ્યા આપે છે?

  • A

    બે વર્ષ ઉપરાંત નિયમીત જાતીય સમાગમ પછી પણ યુગલ પ્રજોત્પતિ કરી શકતું નથી.

  • B

    યોગ્ય પેઢી ઉત્પન્ન કરી શકવાની અસમર્થતા જે હંમેશા માદા સાથીની ઉણપોને કારણે હોય છે.

  • C

     અલ્પ વિકસીત જનનાંગોને કારણે અફળદ્રુપતા હોય છે.

  • D

    અફળદ્રુપતામાં $ART$ થતી નથી.

Similar Questions

સહાયક પ્રજનન પદ્ધતિઓ $\rm {(ART)}$ એટલે શું ? તેની અગત્યતા અને તેના અંતર્ગત કઈ કઈ પદ્ધતિઓ આવેલ છે ?

આ પદ્ધતિમાં વીર્યને પતિમાંથી અથવા સ્વસ્થ દાતામાંથી એકત્રિત કરવામાં આવે છે. જેને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિમાર્ગમાં અથવા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે.

તફાવત આપો : $\rm {ZIFT}$ પદ્ધતિ અને $\rm {GIFT}$ પદ્ધતિ. 

જે સ્ત્રીઓ ગર્ભધારણ કરી શકતી નથી તેઓમાં નીચેના માંથી કઈ પધ્ધતિ થી ગર્ભના સ્થાનાંતરણમાં મદદ થાય છે?

  • [NEET 2020]

નર સાથીની માદામાં વીર્ય દાખલ કરવાની અસક્ષમતા કે સ્ખલનમાં ખૂબજ ઓછા શુક્રકોષોની સંખ્યાને... પદ્ધતિ દ્વારા નિવારી શકાય?