નીચેનામાંથી ક્યું વિધાન અફળદ્રુપતાની યોગ્યત્તમ વ્યાખ્યા આપે છે?

  • A

    બે વર્ષ ઉપરાંત નિયમીત જાતીય સમાગમ પછી પણ યુગલ પ્રજોત્પતિ કરી શકતું નથી.

  • B

    યોગ્ય પેઢી ઉત્પન્ન કરી શકવાની અસમર્થતા જે હંમેશા માદા સાથીની ઉણપોને કારણે હોય છે.

  • C

     અલ્પ વિકસીત જનનાંગોને કારણે અફળદ્રુપતા હોય છે.

  • D

    અફળદ્રુપતામાં $ART$ થતી નથી.

Similar Questions

અફળદ્રુપતા કે વંધ્યતા માટેના વિવિધ પાસાઓની ચર્ચા કરો. 

ટેસ્ટ ટ્યુબ બેબી એ :

જો $8$ કે તેથી વધુ $32$ કોષીય ગર્ભકોષ્ઠી ખંડ યુકત ગર્ભને ગર્ભાવસ્થામાં સ્થાનાંતરણ કરાય તો તેને શું કહે છે.

કઈ પધ્ધતિમાં In vivo ફલન જોવા મળે છે.

સરોગેટ માતા