સ્નિગ્ધ પ્રવાહીમાં પડતા ગોળા માટે નીચેનામાંથી કયો આલેખ ખોટો છે? (આપેલ છે કે $t = 0$ સમયે,વેગ $v = 0$ અને સ્થાનાંતર $x = 0$ છે.)

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

એક સ્નિગ્ધ પ્રવાહીમાં પડતા $3 \ mm$ ત્રિજ્યા ધરાવતા ગોળાનો ટર્મિનલ વેગ $10 \ cm/s$ છે. તો તે જ પ્રવાહીમાં પડતા તે જ દ્રવ્યના $6 \ mm$ ત્રિજ્યા ધરાવતા દડાનો ટર્મિનલ વેગ $...... \ cm/s$ હશે.

ઓરડાના તાપમાને તેલની ટાંકીમાં પડતા $5\,mm$ ત્રિજ્યા ધરાવતા કોપરના દડાનો ટર્મિનલ વેગ $10\,cm\,s^{-1}$ છે. જો ઓરડાના તાપમાને તેલની સ્નિગ્ધતા $0.9\,kg\,m^{-1}s^{-1}$ હોય,તો સ્નિગ્ધ ડ્રેગ બળ કેટલું હશે?

જો સોનાના ગોળાની (ઘનતા $\rho_g = 19.5 \times 10^3 \ kg/m^3$) ટર્મિનલ ઝડપ એક સ્નિગ્ધ પ્રવાહીમાં (ઘનતા $\rho_L = 1.5 \times 10^3 \ kg/m^3$) $0.2 \ m/s$ હોય,તો સમાન કદના ચાંદીના ગોળાની (ઘનતા $\rho_s = 10.5 \times 10^3 \ kg/m^3$) તે જ પ્રવાહીમાં ટર્મિનલ ઝડપ શોધો. ($m/s$ માં)

Difficult
View Solution

એક સ્નિગ્ધ પ્રવાહીમાં $2 \,cm$ ત્રિજ્યા ધરાવતા દડાની ઝડપ $20 \,cm / s$ છે. તે જ પ્રવાહીમાં $1 \,cm$ ત્રિજ્યા ધરાવતા દડાની ઝડપ કેટલી હશે ($\,cm / s$ માં)?

સમાન દ્રવ્યના બનેલા પરંતુ $R$ અને $3R$ ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓને $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં શિરોલંબ નીચે પડવા દેવામાં આવે છે. તેમના ટર્મિનલ વેગનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo