આપેલામાંથી કયો વિકલ્પ ફિનાઈલકિટોન્યુરિયા માટે સાચું નથી ?

  • A

    આ એક જન્મજાત ખામી છે.

  • B

    દૈહિક રંગસૂત્ર પર પ્રચ્છન જનીનની અભિવ્યક્તિ છે.

  • C

    અસરગ્રસ્ત વ્યક્તિમાં ઉત્સેચક ગેરહાજર હોય છે.

  • D

    કોષરસવિભાજન કોષમાં ન થવાથી થતો રોગ છે.

Similar Questions

નરમાં નીચે આપેલામાંથી કયું એક પ્રચ્છન્ન જનીન દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવે છે?

જો માતા $Hb^{A}Hb^{S}$ અને પિતા $Hb^{A}Hb^{S}$ જનીનીક વિષમયુગ્મી બંધારણ ધરાવતા હોય તો તેની સંતતીમાં રોગીષ્ઠ પુત્ર હોવાની સંભાવના કેટલી?

કોઈ પણ બે જનીનિક અનિયમિતતાનો તેનાં લક્ષણો સહિત ઉલ્લેખ કરો.

સામાન્ય યુગલમાં અડધા પુત્રો હિમોફીલીયાના રોગી છે જ્યારે અડધી પુત્રીઓ વાહક છે. તેમાં જનીન ક્યાં આવેલું છે ?

  • [AIPMT 1993]

એક રંગઅંધ પુરુષ એ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે, જેમાં પિતા રંગઅંધ હતા. તેમનાં બે પુત્રો અને બે પુત્રીઓમાંથી કોણ રંગઅંધતા ધરાવતું હશે?