પાણીના ગુણધર્મો અને તેની જૈવિક અગત્યતાના સંદર્ભમાં નીચેનામાંથી કઈ જોડી અસંગત છે?

  • A
    પ્લવકો - ઘનતા
  • B
    રસારોહણ - સંલગ્નબળ
  • C
    ઉત્તમ દ્રાવક - ધ્રુવીયતા
  • D
    યાંત્રિક આંચકા - ગુપ્ત ઉષ્મા

Explore More

Similar Questions

પાણીના ગુણધર્મોને તેની મહત્ત્વતા સાથે જોડો:
$(1)$ વધુ સ્નિગ્ધતા$(a)$ પર્યાવરણના તાપમાનની અસર પાણી પર થતી નથી
$(2)$ સંલગ્નબળ$(b)$ કાર્યક્ષમ દ્રાવક તરીકે વર્તે છે
$(3)$ વધુ વિશિષ્ટ ઉષ્મા$(c)$ યાંત્રિક આચકાઓનું શોષણ થાય છે
$(4)$ ધ્રુવીયતા$(d)$ વનસ્પતિમાં રસારોહણ માટે જરૂરી

દિવસ દરમિયાન પર્ણના કોષોમાં આશૂનતા ઘટે છે, પરંતુ રાત્રિ દરમિયાન તેઓ તેને પુનઃપ્રાપ્ત કરે છે. આ પ્રક્રિયાને શું કહેવાય?

કૉલમ-$I$ માં આપેલા પાણીના ગુણધર્મો અને કૉલમ-$II$ માં આપેલા તેના અનુરૂપ મહત્ત્વને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ-$I$કૉલમ-$II$
$I.$ ધ્રુવીયતા$p.$ જલીય સજીવો તરી શકે છે
$II.$ સ્નિગ્ધતા$q.$ શિયાળામાં સરોવર થીજી જતા નથી
$III.$ ગુપ્ત ઉષ્મા$r.$ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ રસારોહણ
$IV.$ સંલગ્ન બળ$s.$ પાણી કાર્યક્ષમ દ્રાવક છે

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(1)$ રસારોહણ (Ascent of sap)
$(2)$ અન્નવાહક વહન (Phloem transport)

કોષો પાણીનું શોષણ શેના દ્વારા કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo