નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    બ્રાઉનિયન ગતિ સોલને અસ્થિર કરે છે.
  • B
    ઇમલ્સનને અસ્થિર કર્યા વિના તેમાં વિખેરિત કલાનો કોઈપણ જથ્થો ઉમેરી શકાય છે.
  • C
    બે વિરુદ્ધ વીજભાર ધરાવતા સોલને સમાન જથ્થામાં મિશ્ર કરવાથી વીજભાર તટસ્થ થાય છે અને કલિલ સ્થિર થાય છે.
  • D
    કલિલ કણો પર સમાન અને સરખા વીજભારની હાજરી કલિલ દ્રાવણને સ્થિરતા પ્રદાન કરે છે.

Explore More

Similar Questions

$Fe(OH)_3$ સોલ એ:

ગ્રેહામના મતે,કલિલ (colloids) એવા પદાર્થો છે જે

નીચેના પૈકી કઈ પદ્ધતિ દ્વારા સોલનો નાશ કરી શકાય છે?

$AgNO_3$ ના દ્રાવણને $KI$ ના દ્રાવણમાં ઉમેરતા,જ્યારે તેઓ નીચેના પ્રમાણમાં હોય ત્યારે ઋણ વીજભારિત કલિલ દ્રાવણ મળે છે:

બધા જ કલિલ દ્રાવણો (colloidal dispersions) ધરાવે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo