નીચેનામાંથી કયો આલેખ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી વસ્તુના અંતરની સાપેક્ષમાં વાસ્તવિક પ્રતિબિંબની મોટવણી દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

એક વસ્તુ અને તેના ત્રણ ગણા મોટા વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું અંતર $40 \ cm$ છે. વપરાયેલ અરીસાની કેન્દ્રલંબાઈ . . . . . . $cm$ છે.

$l$ લંબાઈની એક ટૂંકી સીધી વસ્તુ ગોલીય અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર,અરીસાથી $X$ અંતરે મૂકેલી છે. અરીસાની કેન્દ્રલંબાઈ $F$ છે. જો અરીસામાં મળતા પ્રતિબિંબની લંબાઈ $l^{\prime}$ હોય,તો ગુણોત્તર $\left(\frac{l^{\prime}}{l}\right)$ કેટલો થાય? (ધારો કે $l << X$ અને $l << F$)

$10\,cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાથી વાસ્તવિક વસ્તુના પ્રતિબિંબનું મહત્તમ અંતર કેટલું હોઈ શકે?

એક અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ફૂલના પ્રતિબિંબને ફૂલથી $120 \ cm$ દૂર આવેલી દીવાલ પર કેન્દ્રિત કરવા માટે થાય છે. જો $16$ ની લેટરલ મોટવણી (magnification) જોઈતી હોય,તો અરીસાથી ફૂલનું અંતર $... \ cm$ હોવું જોઈએ.

સૂર્ય (વ્યાસ $d$) $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાના ધ્રુવ પર $\theta$ રેડિયનનો ખૂણો આંતરે છે. અરીસા દ્વારા બનતા સૂર્યના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo