નીચેનામાંથી કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ ચેતાતંત્રના સીધા નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે?

  • A
    એડ્રિનલ ગ્રંથિનું બાહ્યક (Cortex)
  • B
    પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ
  • C
    અગ્ર પિટ્યુટરી ગ્રંથિ
  • D
    એડ્રિનલ ગ્રંથિનું મજ્જક (Medulla)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એડ્રિનલ મેડ્યુલાનું અંતઃસ્ત્રાવ છે?

સંકટ સમયના અંત:સ્ત્રાવો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

એડ્રિનલ મેડ્યુલા બે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે જેને એડ્રિનાલિન અથવા $A$ અને નોરએડ્રિનાલિન અથવા $B$ કહેવાય છે. તેમને સામાન્ય રીતે $C$ તરીકે ઓળખવામાં આવે છે. એડ્રિનાલિન અને નોરએડ્રિનાલિન કોઈપણ પ્રકારના તણાવના પ્રતિભાવમાં અને $D$ પરિસ્થિતિઓ દરમિયાન ઝડપથી સ્ત્રાવ પામે છે અને તેમને કટોકટીના અંતઃસ્ત્રાવો અથવા લડો કે ભાગો (fight or flight) ના અંતઃસ્ત્રાવો કહેવામાં આવે છે. $A$ થી $D$ ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરો.

વિધાન : આપણું શરીર અતિશય ઠંડીમાં એડ્રિનલિનનો સ્ત્રાવ કરે છે.
કારણ : એડ્રિનલિન ચયાપચયનો દર વધારે છે.

$Cortisol$ ના કાર્યો સાથે સુસંગત ન હોય તેવું/તેવા વિધાન/વિધાનો નીચે આપેલ વિકલ્પોમાંથી ઓળખો:
$(i)$ હૃદય-રુધિરવાહિની તંત્ર અને મૂત્રપિંડના કાર્યો જાળવી રાખે છે
$(ii)$ સોજા વિરોધી (anti-inflammatory) પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરે છે
$(iii)$ ઇલેક્ટ્રોલાઇટ સંતુલન,આસૃતિ અને બ્લડ પ્રેશર જાળવી રાખે છે
$(iv)$ રોગપ્રતિકારક પ્રતિભાવને દબાવે છે
$(v)$ $RBC$ ઉત્પાદનને ઉત્તેજિત કરે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo