વિદ્યુતવિભાજ્ય દ્રાવણને મંદ કરતાં નીચેનામાંથી શું ઘટે છે?

  • A
    તુલ્ય વાહકતા
  • B
    મોલર વાહકતા
  • C
    વિશિષ્ટ વાહકતા
  • D
    વાહકતા

Explore More

Similar Questions

$HF$ જેવા નિર્બળ એસિડની અનંત મંદતાએ તુલ્ય વાહકતા:

$25^oC$ તાપમાને એમોનિયમ હાઇડ્રોક્સાઇડના $0.1 \ M$ જલીય દ્રાવણની મોલર વાહકતા $9.54 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે અને અનંત મંદને તેની મોલર વાહકતા $238 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે. સમાન સાંદ્રતા અને તાપમાને એમોનિયમ હાઇડ્રોક્સાઇડના આયનીકરણની માત્રા ........... $\%$ છે.

વિધાન : મંદન વધારતા,વિશિષ્ટ વાહકતા સતત વધતી જાય છે.
કારણ : મંદન વધારતા,નિર્બળ વિદ્યુતવિભાજ્યના આયનીકરણની માત્રા વધે છે અને આયનોની ગતિશીલતા પણ વધે છે.

નીચેનામાંથી કયા જલીય ક્ષારના દ્રાવણનો ઉપયોગ વાહકતા કોષમાં કોષ અચળાંક નક્કી કરવા માટે થાય છે?

ધારો કે $C_{NaCl}$ અને $C_{BaSO_4}$ એ તાપમાન $T$ પર $NaCl$ અને $BaSO_4$ ના સંતૃપ્ત જલીય દ્રાવણો માટે માપવામાં આવેલ વાહકતા ($S$ માં) છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo