દૈહિક રંગસૂત્ર પર આવેલા પ્રચ્છન્ન જનીનની આનુવંશિકતા માટે શું સાચું?

  • A

    તેનું પ્રમાણ પુરૂષો કરતાં સ્ત્રીમાં વધારે હોય

  • B

    તેનું પ્રમાણ સ્ત્રીઓ કરતા પુરૂષોમાં વધારે હોય

  • C

    આ રોગ માત્ર માતા તરફ થી જ બાળકોને વારસામાં મળે છે.

  • D

    આ રોગ માત્ર સમયુગ્મી પરિસ્થિતીમાં જ પ્રદર્ષિત થાય

Similar Questions

સામાન્ય દૃષ્ટિવાળો પુરુષ જેના પિતા રંગઅંધ હતા. તે જેના પિતા પણ રંગઅંધ હતા તેવી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમનું પ્રથમ સંતાન છોકરી છે તે સંતાનમાં રંગઅંધતા હોવાની સંભાવના કેટલી ?

  • [AIPMT 2012]

એક રંગઅંધ પુરુષ એ રંગઅંધ પિતાની પુત્રી સાથે લગ્ન કરે છે, તો તેમની સંતતિમાં....

પેડિગ્રી વિશ્લેષણમાં $ʘ$ ચિહ્ન માટે......વપરાય છે.

નીચેનામાંથી કઈ ખામીઓ દૈહિક રંગસૂત્રીય પ્રભાવી મ્યુટેશનના કારણે થાય છે?

સિકલ સેલ એનીમિયામાં -