દૈહિક રંગસૂત્ર પર આવેલા પ્રચ્છન્ન જનીનની આનુવંશિકતા માટે શું સાચું?
તેનું પ્રમાણ પુરૂષો કરતાં સ્ત્રીમાં વધારે હોય
તેનું પ્રમાણ સ્ત્રીઓ કરતા પુરૂષોમાં વધારે હોય
આ રોગ માત્ર માતા તરફ થી જ બાળકોને વારસામાં મળે છે.
આ રોગ માત્ર સમયુગ્મી પરિસ્થિતીમાં જ પ્રદર્ષિત થાય
રંગઅંધતામાં વ્યકિતનાં ક્યાં કોષો અસર પામે છે?
આપેલ વંશાવલી શું દર્શાવે છે?
લીંગસંકલિત ખામી મોટા ભાગે ....... હોય છે.
જો પુત્રી હિમોફીલીયા ગ્રસ્ત હોય તો નીચેનામાંથી તેના માતા પિતા માટે કઈ સંભાવના લાગુ પાડી શકાય?
રંગઅંધ પુરુષ સામાન્ય દૃષ્ટિવાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે. જેના કુટુંબમાં કોઈ રંગઅંધ હોવાની માહિતી નથી. તેનો બાળકો (પૌત્ર & પૌત્રી) જે તેઓની પુત્રી દ્વારા જન્મ પામે છે તેના રંગઅંધ હોવાની સંભાવના કેટલી?