કઈ ગ્રંથિ અંતઃસ્ત્રાવનાં સ્ત્રાવ પહેલા તેને સંગ્રહી રાખે છે?

  • A
    થાયરોઈડ
  • B
    સ્વાદુપિંડ
  • C
    પિનિયલ
  • D
    પિટ્યુટરી

Explore More

Similar Questions

જો ટેડપોલ ધરાવતા પાણીમાં આયોડિન અથવા થાયરોક્સિન ઉમેરવામાં આવે તો શું થાય છે?

થાઈરોઈડ ગ્રંથિ $2$ ખંડોની બનેલી છે જેઓ શ્વાસનળીની બંને બાજુએ સ્થિત છે.

શરીરના કોષોનો $BMR$ ........ દ્વારા નિયમન પામે છે.

વૃદ્ધિ અંતઃસ્ત્રાવની પ્રવૃત્તિ થાઇરોક્સિન સાથે કેવી રીતે સંબંધિત છે?

પુખ્ત વયના વ્યક્તિઓમાં થાઇરૉક્સિનની ઉણપને કારણે નીચે મુજબની સ્થિતિ જોવા મળે છે:
$(i)$. ધીમો ચયાપચયનો દર
$(ii)$. શરીરના વજનમાં વધારો
$(iii)$. પેશીઓમાં પાણીનો સંગ્રહ થવાની વૃત્તિ
આ સ્થિતિને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo