મેંગેનેટ અને પરમેંગેનેટ આયનો માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    બંને આયનો સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે.
  • B
    બંને આયનોમાં,ઓક્સિજન અને મેંગેનીઝ વચ્ચે $p\pi-d\pi$ બંધન જોવા મળે છે.
  • C
    બંને આયનો અનુચુંબકીય (paramagnetic) છે.
  • D
    પરમેંગેનેટ એ મેંગેનેટ કરતા વધુ પ્રબળ ઓક્સિડેશનકર્તા છે.

Explore More

Similar Questions

પોટેશિયમ પરમેંગેનેટને ગરમ કરવાથી,નીચેનામાંથી કયું સંયોજન મળતું નથી?

$Mn$ ના સૌથી વધુ ફ્લોરાઈડ અને સૌથી વધુ ઓક્સાઈડ અનુક્રમે કયા છે?

Difficult
View Solution

અતિ-ઉચ્ચ ઝડપ ધરાવતા વિમાનના બાહ્ય ફ્યુઝલેજ (fuselage) ના નિર્માણમાં નીચેનામાંથી કઈ મિશ્રધાતુનો ઉપયોગ થાય છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

ખાલી જગ્યા પૂરો :
$1.$ $UK$ માં કૉપરના સિક્કામાં કૉપરનું સ્તર .......... હોય છે.
$2.$ $UK$ માં કૉપર-સિલ્વર સિક્કા તે ............ ની મિશ્ર ધાતુ છે.
$3.$ $SO_2$ નું $SO_3$ માં ઑક્સિડેશન કરવા ......... ઉદ્દીપક વપરાય છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo