આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    નીપજ $P$ ને બેન્ઝીન હેક્ઝાક્લોરાઈડ તરીકે ઓળખવામાં આવે છે.
  • B
    નીપજ $P$ એરોમેટિક છે.
  • C
    નીપજ $P$ નો ઉપયોગ જંતુનાશક તરીકે થાય છે.
  • D
    ઉપરની પ્રક્રિયા એ મુક્ત મુલક યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ છે.

Explore More

Similar Questions

નીચેના સંયોજનોમાં એરોમેટિક ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ઘટતો ક્રમ કયો છે?
$I.$ ક્લોરોબેન્ઝીન
$II.$ બેન્ઝીન
$III.$ એનિલિનિયમ ક્લોરાઇડ
$IV.$ ટોલ્યુઈન

નીચેનામાંથી કયું સંયોજન એરોમેટિક નથી?

નીચેનામાંથી કયું નોન-બેન્ઝેનોઇડ એરોમેટિક સંયોજન છે?

બેન્ઝિનના નાઇટ્રેશન માટે સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ ના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે,જેમાં નાઇટ્રેટિંગ મિશ્રણમાં નાઇટ્રિક એસિડ કઈ રીતે વર્તે છે?

$2,4,6-$ટ્રાયનાઈટ્રોટોલ્યુઈનનો વ્યાપકપણે ઉપયોગ કેવી રીતે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo