જ્યારે બે અવરોધોને સમાંતર જોડવામાં આવે છે,ત્યારે સમતુલ્ય અવરોધ $\frac{6}{5} \, \Omega$ મળે છે. જ્યારે તેમાંથી એક અવરોધ દૂર કરવામાં આવે છે,ત્યારે અસરકારક અવરોધ $2 \, \Omega$ થાય છે. દૂર કરવામાં આવેલા તારનો અવરોધ ................ $\Omega$ હશે.

  • A
    $3$
  • B
    $2$
  • C
    $0.6$
  • D
    $1.2$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ મિશ્ર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સમીકરણ તારવો.

Difficult
View Solution

આપેલ પરિપથમાં ટર્મિનલ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ $....\Omega$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ $........\,k\Omega$ છે.

$12 \, \Omega$ ના અવરોધ ધરાવતા તારને વાળીને સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે. ત્રિકોણના કોઈપણ બે ખૂણાઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?

Difficult
View Solution

બે અવરોધક તારને સમાંતર જોડતા પરિણામી અવરોધ $\frac{6}{5} \ \Omega$ મળે છે. જો એક તાર તૂટી જાય,તો અસરકારક અવરોધ $2 \ \Omega$ થાય છે. તૂટી ગયેલા તારનો અવરોધ ............ $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo