જ્યારે કોઈલની લંબાઈમાં કોઈ ફેરફાર કર્યા વગર તેના આંટાઓની સંખ્યા બમણી કરવામાં આવે,ત્યારે તેનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) કેટલું થાય?

  • A
    ચાર ગણું
  • B
    બમણું
  • C
    અડધું
  • D
    અપરિવર્તિત

Explore More

Similar Questions

સેલ્ફ ઇન્ડક્ટન્સ (આત્મ-પ્રેરકત્વ) નો એકમ કયો છે?

$100$ આંટા ધરાવતી એક કોઈલ $5\, mA$ નો પ્રવાહ વહેવડાવે છે અને $10^{-5} \, Wb$ નું ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરે છે. તો ઇન્ડક્ટન્સ.....$mH$ છે.

$l$ મીટર લંબાઈ ધરાવતા સોલેનોઈડનું આત્મ-પ્રેરકત્વ $L$ હેન્રી છે. જો આંટાની સંખ્યા બમણી કરવામાં આવે,તો તેનું આત્મ-પ્રેરકત્વ કેટલું થશે?

ચાર ઇન્ડક્ટર $A, B, C, D$ માટે ચુંબકીય ફ્લક્સ ( $\phi$ ) વિરુદ્ધ પ્રવાહ $(I)$ નો આલેખ દર્શાવેલ છે. કયા ઇન્ડક્ટર માટે આત્મ-પ્રેરકત્વનું મૂલ્ય સૌથી ઓછું છે?

એક વર્તુળાકાર ગૂંચળામાં,જ્યારે આંટાની સંખ્યા બમણી કરવામાં આવે અને અવરોધ પ્રારંભિક મૂલ્યના $1/4$ ગણો થાય,ત્યારે ઇન્ડક્ટન્સ ....... ગણું થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo