જ્યારે સ્થાનાંતર કંપવિસ્તારના અડધા હોય,ત્યારે સ્થિતિઊર્જા અને કુલ ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $0.5$
  • B
    $0.25$
  • C
    $1$
  • D
    $0.13$

Explore More

Similar Questions

સરળ આવર્ત દોલકની યાંત્રિક ઊર્જા કયા પરિબળો પર આધાર રાખે છે અને કયા પરિબળો પર આધાર રાખતી નથી?

$\text{સરળ આવર્ત ગતિ કરતા કણ માટે,મધ્યમાન સ્થાનથી } 4 \,cm \text{ અંતરે કણની ગતિઊર્જા તેની મહત્તમ ગતિઊર્જાના } \frac{1}{3} \text{ ગણી છે. તો ગતિનો કંપવિસ્તાર કેટલો હશે?}$

$A$ કંપનવિસ્તાર સાથે $SHM$ કરતા કણની $K.E.$ અને $P.E.$ સમાન હોય ત્યારે તેનું સ્થાનાંતર કેટલું હશે?

એક કણ $A$ કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે તે મધ્યમાન સ્થાનથી $\frac{A}{4}$ અને $\frac{A}{2}$ સ્થાનાંતર પર હોય ત્યારે કણની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

સરળ આવર્ત ગતિ કરતા કણનું ગતિનું સમીકરણ $x=3 \sin \left(6 t+\frac{\pi}{6}\right)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. $t=0$ સમયે કણની સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo