જ્યારે ઈથરની પ્રક્રિયા $O_2$ સાથે કરવામાં આવે છે,ત્યારે તે કોના નિર્માણને કારણે વિસ્ફોટ પામે છે?

  • A
    પેરોક્સાઈડ
  • B
    એસિડ
  • C
    કીટોન
  • D
    $TNT$

Explore More

Similar Questions

જ્યારે ડાયઈથાઈલ ઈથરની પ્રક્રિયા ઠંડા $HI$ સાથે કરવામાં આવે ત્યારે બનતી નીપજો કઈ છે?

નીચેનામાંથી કયો પદાર્થ આલ્કલાઇન $KMnO_4$ સાથે ગરમ કરીને ઓક્સિડેશન કરવાથી બેન્ઝોઇક એસિડ આપશે નહીં?

નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો.
$C_6H_5-O-CH_2-C_6H_5 + HI \rightarrow \text{Product}$
વિધાન $I$ : ઉપરની પ્રક્રિયામાં,બનતી નીપજ બેન્ઝાઈલ આલ્કોહોલ અને આયોડોબેન્ઝીનનું મિશ્રણ હશે.
વિધાન $II$ : ઉપરની પ્રક્રિયામાં,નીપજ મેળવવા માટે $-O-CH_2-$ બંધ તૂટે છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

હવામાં ગરમ કરવાથી ઈથર એક વિસ્ફોટક સંયોજન બનાવે છે. આ સંયોજનનું બંધારણ શું છે?

Difficult
View Solution

આપેલા સંયોજનોને નીચેનામાંથી કયા પ્રક્રિયક દ્વારા અલગ પાડી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo