જ્યારે $I_o$ તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ પોલરાઇઝિંગ શીટ પર આપાત થાય છે,ત્યારે જે પ્રકાશનું પ્રસરણ થતું નથી તેની તીવ્રતા કેટલી હશે?

  • A
    $0$
  • B
    $I_o$
  • C
    $\frac{I_o}{2}$
  • D
    $\frac{I_o}{4}$

Explore More

Similar Questions

$I_0$ તીવ્રતા ધરાવતા અધ્રુવીભૂત પ્રકાશના કિરણના માર્ગમાં બે પોલેરોઇડ એવી રીતે મૂકવામાં આવ્યા છે કે બીજા પોલેરોઇડમાંથી કોઈ પ્રકાશ બહાર આવતો નથી. જો આ બે પોલેરોઇડની વચ્ચે એક ત્રીજો પોલેરોઇડ મૂકવામાં આવે,જેની ધ્રુવીભવન ધરી પ્રથમ પોલેરોઇડની ધ્રુવીભવન ધરી સાથે $\theta$ ખૂણો બનાવે છે,તો છેલ્લા પોલેરોઇડમાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

બે પોલેરોઇડ $A$ અને $B$ એવી રીતે ગોઠવેલા છે કે જેથી તેમની પાસ-એક્સિસ એકબીજાને લંબ હોય. હવે,અન્ય એક પોલેરોઇડ $C$ ને $A$ અને $B$ ની વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે તે તેમની વચ્ચેના ખૂણાને દુભાગે છે. જો અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા $I_0$ હોય,તો પોલેરોઇડ $B$ માંથી પસાર થયા પછી મળતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

પોલરોઇડ પર આપાત થતા અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા $I_1$ છે અને આ પોલરોઇડમાંથી બહાર આવતા ધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા $I_2$ છે. $I_1$ અને $I_2$ વચ્ચેનો સંબંધ $.......$ છે.

$I$ તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ બે પોલરાઇઝર $A$ અને $B$ ની સિસ્ટમ પર આપાત થાય છે. બહાર આવતા પ્રકાશની તીવ્રતા $I/2$ છે. જો ત્રીજું પોલરાઇઝર $C$ ને $A$ અને $B$ ની વચ્ચે મૂકવામાં આવે,તો બહાર આવતા પ્રકાશની તીવ્રતા ઘટીને $I/3$ થાય છે. પોલરાઇઝર $A$ અને $C$ વચ્ચેનો ખૂણો $\theta$ છે. તો:

પોલરાઈઝરનો ઉપયોગ શેના માટે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo