જ્યારે વસ્તુને અંતર્ગોળ અરીસાની સામે વક્રતાકેન્દ્ર $(C)$ પર મૂકવામાં આવે છે,ત્યારે કેવા પ્રકારનું પ્રતિબિંબ રચાય છે?

  • A
    આભાસી અને મોટું
  • B
    વાસ્તવિક અને મોટું
  • C
    વાસ્તવિક અને નાનું
  • D
    વાસ્તવિક અને વસ્તુના કદ જેવડું

Explore More

Similar Questions

બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને $2f$ અંતરે મૂકતાં તેનું પ્રતિબિંબ ક્યાં મળે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો $70^{\circ}$ છે. $\theta$ નું મૂલ્ય શું છે?

$(a)$ અંતર્ગોળ અરીસાના વક્રતાકેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ તે જ માર્ગે પાછું કેમ ફરે છે?
$(b)$ વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે કેમ કરવામાં આવે છે?
$(c)$ પાણીથી ભરેલા ગ્લાસમાં અંશતઃ ડૂબેલી પેન્સિલ હવા અને પાણીના આંતરપૃષ્ઠ આગળ સ્થાનાંતરિત થયેલી દેખાય છે. આ માટે જવાબદાર પ્રકાશની ઘટનાનું નામ આપો.

$20 \text{ cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર કેટલો થાય?

બહિર્ગોળ લેન્સ દ્વારા પ્રતિબિંબ રચના દર્શાવતી કિરણ આકૃતિઓ દોરો જ્યારે વસ્તુને નીચે મુજબના સ્થાને મૂકવામાં આવે:
$(a)$ લેન્સના પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે.
$(b)$ મુખ્ય કેન્દ્ર અને લેન્સની કેન્દ્રલંબાઈના બમણા અંતરની વચ્ચે.
$(c)$ લેન્સની કેન્દ્રલંબાઈના બમણા અંતરે.
$(d)$ અનંત અંતરે.
$(e)$ લેન્સના મુખ્ય કેન્દ્ર પર.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo