જ્યારે $r$ ત્રિજ્યાનો એક હવાના પરપોટો તળાવના તળિયેથી સપાટી પર આવે છે,ત્યારે તેની ત્રિજ્યા $\frac{5r}{4}$ થાય છે. જો વાતાવરણનું દબાણ $10 \ m$ ઊંચાઈના પાણીના સ્તંભ દ્વારા લાગતા દબાણ જેટલું હોય અને તાપમાન અચળ રહેતું હોય તથા પૃષ્ઠતાણ અવગણવામાં આવે,તો તળાવની ઊંડાઈ કેટલી હશે ($m$ માં)?

  • A
    $5.53$
  • B
    $6.53$
  • C
    $9.53$
  • D
    $12.53$

Explore More

Similar Questions

$0\,^{\circ}C$ તાપમાને રહેલા $540\, g$ બરફને $80\,^{\circ}C$ તાપમાને રહેલા $540\, g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું હશે?

$546 \ K$ તાપમાન અને $2 \ atm$ દબાણે એક આદર્શ વાયુના $4 \ g$ જથ્થાનું કદ $5.6035 \ L$ છે. તેનું આણ્વીય દળ કેટલું હશે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક લાંબા સોલેનોઈડમાં $500$ આંટા છે. જ્યારે તેમાંથી $2$ $A$ નો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે,ત્યારે સોલેનોઈડના દરેક આંટા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ $4 \times 10^{-3}$ Wb છે. સોલેનોઈડનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) ....... $H$ છે.

જો અતિવલય $\frac{x^2}{a^2} - \frac{y^2}{3} = 4$ ના અનંતસ્પર્શકો વચ્ચેનો ખૂણો $\frac{\pi}{3}$ હોય,તો તેનો સંયુગ્મી અતિવલય કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo