જ્યારે કોઈ પદાર્થને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ ઘટે છે. તે શું લાવે છે?

  • A
    $A$. દ્રાવણના ઉત્કલનબિંદુમાં ઘટાડો
  • B
    $B$. દ્રાવણના ઉત્કલનબિંદુમાં વધારો
  • C
    $C$. દ્રાવણના ઠારબિંદુમાં ઘટાડો
  • D
    $D$. દ્રાવણના ઠારબિંદુમાં વધારો

Explore More

Similar Questions

બેન્ઝિનમાં બનાવેલા દ્રાવ્યના $500 \ g, 0.1 \ m$ દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.51 \ K$ છે. જો આ જ દ્રાવ્યના બેન્ઝિનમાં બનાવેલા $1000 \ g, 0.1 \ m$ દ્રાવણને ઉપરના દ્રાવણમાં ઉમેરવામાં આવે,તો પરિણામી દ્રાવણ માટે $\Delta T_b$ ............... $K$ થશે.

ઉત્કલનબિંદુ ઉન્નયન જાણીને દ્રાવ્યનું મોલર દળ દર્શાવતું નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

$15.84 \ g$ ઇથરમાં $0.1050 \ g$ પદાર્થ ઓગાળીને બનાવેલા દ્રાવણનું ઉત્કલનબિંદુ શુદ્ધ ઇથર કરતાં $1 \ ^\circ C$ વધારે છે. તો પદાર્થનો અણુભાર કેટલો થશે? [આપેલ છે: ઇથર માટે મોલલ ઉન્નયન અચળાંક પ્રતિ $100 \ g = 21.6$]

જ્યારે $5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $50 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે તે $119.6^{\circ} C$ તાપમાને ઉકળે છે. તો દ્રાવ્યનું મોલર દળ ગણો. $[K_{b} = 3.2 \ K \ kg \ mol^{-1}$,શુદ્ધ દ્રાવકનું ઉત્કલનબિંદુ $= 118^{\circ} C]$.

મોલલ ઉન્નયન અચળાંક એ $B.P.$ માં થતા વધારાનો કોની સાથેનો ગુણોત્તર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo