જ્યારે સમતલ અરીસાને $\theta$ ખૂણે ફેરવવામાં આવે છે,ત્યારે પરાવર્તિત કિરણ $2\theta$ ખૂણે ફરે છે. તો પ્રતિબિંબના કદમાં શું ફેરફાર થાય છે?

  • A
    બમણું થાય છે
  • B
    અડધું થાય છે
  • C
    સમાન રહે છે
  • D
    અનંત બને છે

Explore More

Similar Questions

પર્ણોમાં,મેસોફિલ (પર્ણમધ્ય) એ કોનો ઘટક છે :-

નીચેનામાંથી કયું ક્ષાર પાણીમાં એસિડિક દ્રાવણ આપે છે?

$R$ અવરોધ ધરાવતા એક સમાન વાહકને $20$ સમાન ટુકડાઓમાં કાપવામાં આવે છે. તેમાંથી અડધા ટુકડાઓને શ્રેણીમાં જોડવામાં આવે છે અને બાકીના અડધા ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો આ બંને સંયોજનોને શ્રેણીમાં જોડવામાં આવે,તો બધા ટુકડાઓનો કુલ અવરોધ કેટલો થાય?

સુપર ઓકસાઇડની સ્થિરતાનો સાચો ક્રમ કયો છે?

જો $ad-bc \neq 0$ હોય,તો રેખાઓ $ax+by+2=0$,$ax+by+5=0$,$cx+dy+3=0$ અને $cx+dy+7=0$ દ્વારા બનતા સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo