જ્યારે $2 \ mm$ ઊંચાઈની વસ્તુને $40 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાથી $20 \ cm$ અંતરે મુખ્ય અક્ષ પર મૂકવામાં આવે,ત્યારે પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે?

  • A
    $20$
  • B
    $10$
  • C
    $6$
  • D
    $1$

Explore More

Similar Questions

એક બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $20\, cm$ છે. તેની વક્રતા ત્રિજ્યા .....$cm$ હશે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર એક ટૂંકી રેખીય વસ્તુ $O$ મૂકવામાં આવી છે. ટ્રાન્સવર્સ મોટવણી અને લોન્ગીટ્યુડિનલ મોટવણીનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

સૂર્યનું પ્રતિબિંબ સફેદ પડદા પર મેળવવા માટે $A$ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. જો અરીસાનો નીચેનો અડધો ભાગ અપારદર્શક કાર્ડ વડે ઢાંકી દેવામાં આવે,તો પડદા પરના પ્રતિબિંબ પર શું અસર થશે?

અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $50 \ cm$ છે. બમણા કદનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મેળવવા માટે પદાર્થને કેટલા અંતરે ($cm$ માં) મૂકવો જોઈએ?

Difficult
View Solution

અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ નક્કી કરવા માટેની લંબન (parallax) પદ્ધતિમાં,વસ્તુને હંમેશા ક્યાં મૂકવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo