વનસ્પતિમાં પ્રકાશની ભૂમિકા શું છે?

  • A
    તે પ્રકાશસંશ્લેષણ માટે જરૂરી છે.
  • B
    તે વૃદ્ધિ અને હલનચલનનું નિયંત્રણ કરે છે.
  • C
    તે અંતઃસ્ત્રાવોના વિતરણનું નિયંત્રણ કરે છે.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

સાચું વિધાન પસંદ કરો:
$I.$ સાયટોકાઈનિન - પર્ણના વૃદ્ધત્વમાં વિલંબ
$II.$ ઓક્સિન - અગ્રસ્થ પ્રભુત્વ
$III.$ ઈથિલીન - બીજ અંકુરણ
$IV.$ જિબરેલિન - પર્ણોનું અપરિપક્વ પતન

શિયાળામાં ડાળીઓ પરથી પાંદડા ખરી પડે છે,તેનું કારણ શું છે?

નીચેનામાંથી કઈ જોડ ખોટી રીતે જોડાયેલી છે?

નીચેના વિધાનોનો અભ્યાસ કરો.
$I.$ "$X$" અંતઃસ્ત્રાવ મૂળની વૃદ્ધિ અને મૂળરોમનું નિર્માણ પ્રેરે છે, આમ વનસ્પતિને શોષણ સપાટી વધારવામાં મદદ કરે છે.
$II.$ "$Y$" અંતઃસ્ત્રાવ કેરીમાં પુષ્પસર્જન પ્રેરે છે અને ઊંડા પાણીમાં ઉગતી વનસ્પતિઓમાં આંતરગાંઠ/પર્ણદંડની ઝડપી લંબાઈમાં વધારો કરે છે, જેથી પર્ણો અથવા પ્રકાંડના ઉપરના ભાગો પાણીની સપાટીની ઉપર રહી શકે.
$III.$ "$Z$" અંતઃસ્ત્રાવ બીજ અંકુરણને અવરોધે છે, વિવિધ તણાવ સામે વનસ્પતિની સહનશક્તિ વધારે છે અને બીજના વિકાસ, પરિપક્વતા અને સુષુપ્તતામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
$X$, $Y$ અને $Z$ તરીકે દર્શાવેલ અંતઃસ્ત્રાવોના સાચા નામ ઓળખો.

પ્રકાંડસૂત્ર અથવા પર્ણસૂત્રના વળવાની ક્રિયા શેના કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo