વિષમાંગ ઉદ્દીપનમાં અધિશોષણની ભૂમિકા શું છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
વિષમાંગ ઉદ્દીપનની ક્રિયાવિધિ નીચેના સોપાન ધરાવે છે:
$1)$ પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ.
$2)$ ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયક અણુઓનું અધિશોષણ.
$3)$ મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયા થવી.
$4)$ ઉદ્દીપકની સપાટી પરથી નીપજ અણુઓનું અપશોષણ,જેનાથી સપાટી ફરીથી પ્રક્રિયા માટે ઉપલબ્ધ થાય છે.
$5)$ ઉદ્દીપકની સપાટીથી દૂર નીપજોનું પ્રસરણ.
આને આધુનિક અધિશોષણ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંત સમજાવે છે કે શા માટે ઉદ્દીપક પ્રક્રિયાના અંતે દળ અને રાસાયણિક બંધારણમાં બદલાયા વગર રહે છે અને ઓછી માત્રામાં પણ અસરકારક છે. જોકે,તે ઉદ્દીપકીય વર્ધકો અને વિષની ક્રિયા સમજાવવામાં નિષ્ફળ રહ્યો છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે?

નીચેના વિધાનોમાંથી કયું સાચું $(T)$ અને ખોટું $(F)$ છે?
$1.$ ઉદ્દીપક દ્વારા પુરોગામી પ્રક્રિયા ઝડપી બને છે અને પ્રતિગામી પ્રક્રિયા ધીમી બને છે.
$2.$ ઉદ્દીપક પ્રક્રિયકો અને નીપજોની સ્થિતિજ ઉર્જા ઘટાડે છે.
$3.$ ઉદ્દીપક પ્રક્રિયામાં બંધ બનાવે છે,તેથી તે વપરાઈ જાય છે.

Difficult
View Solution

વેકર પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે શું વપરાય છે?

ઉદ્દીપકનું કાર્ય $ . . . . . . $ બદલવાનું છે.

નીચેનાને જોડો:
$List-I$ (પ્રક્રિયા) $List-II$ (ઉદ્દીપક)
$(A)$ ઓસ્ટવાલ્ડ પ્રક્રિયા $(I)$ $NO$
$(B)$ લેડ ચેમ્બર પ્રક્રિયા $(II)$ $Fe$
$(C)$ ડીકન પ્રક્રિયા $(III)$ $Pt/Rh$
$(D)$ હેબર પ્રક્રિયા $(IV)$ $CuCl_2$

સાચો જવાબ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo