ગુરૂત્વાકર્ષણ તરફ થતાં વનસ્પતિના હલનચલનને શું કહે છે?

  • A
    જલાનુવર્તન
  • B
    ભૂ-આવર્તન
  • C
    રસાયણાનુવર્તન
  • D
    પ્રકાશાનુવર્તન

Explore More

Similar Questions

$(a)$ એક વૃદ્ધ વ્યક્તિને તેમના ડૉક્ટર દ્વારા આહારમાં ઓછી ખાંડ લેવાની સલાહ આપવામાં આવે છે. તે વ્યક્તિ કયા રોગથી પીડાય છે તેનું નામ જણાવો. કયા અંતઃસ્ત્રાવના અસંતુલનને કારણે તે આ રોગથી પીડાય છે તે જણાવો. કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ આ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે?
$(b)$ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ (growth hormone)નો સ્ત્રાવ કરતી અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નામ જણાવો. વ્યક્તિ પર તેની નીચેની સ્થિતિમાં શું અસર થશે:
$(i)$ વૃદ્ધિ અંતઃસ્ત્રાવની ઉણપ?
$(ii)$ વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો વધુ પડતો સ્ત્રાવ?

આ વિધાન માટે સાચું કે ખોટું લખો: ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરાનું સ્તર વધારે છે.

ટ્યૂલિપના ફૂલનું ખીલવું એ કયા પ્રકારનું હલનચલન છે?

કઈ પદ્ધતિ મુક્ત થતા અંતઃસ્ત્રાવના સમય અને જથ્થાનું નિયંત્રણ કરે છે?

પુખ્તાવસ્થા (puberty) સમયે,છોકરાઓ અને છોકરીઓ બંનેના દેખાવમાં ઘણા ફેરફારો જોવા મળે છે. આ ફેરફારો માટે જવાબદાર અંતઃસ્ત્રાવોના નામ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo