ગેસ્ટ્રિન અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે?

  • A
    હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સીનોજનના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે.
  • B
    જઠરરસના સ્ત્રાવને અવરોધે છે.
  • C
    યકૃતમાંથી પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે.
  • D
    સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે.

Explore More

Similar Questions

કોલિસીસ્ટોકાઈનીન અને ડ્યુઓકાઈનીનનો સ્ત્રાવ ક્યાંથી થાય છે?

કયો અંતઃસ્ત્રાવ પિત્તાશયના સંકોચનને પ્રેરે છે?

વિધાન : સ્ટાર્ચનું જળવિભાજન ટાયલિન (ptyalin) દ્વારા માલ્ટોઝમાં થાય છે.
કારણ : સુક્રેઝ સુક્રોઝનું જળવિભાજન લેક્ટોઝમાં કરે છે.

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (અંતઃસ્ત્રાવ)કોલમ-$II$ (કાર્ય)
$P$. ગેસ્ટ્રીન$I$. બાહ્યસ્ત્રાવી સ્વાદુપિંડમાંથી પાણી અને બાયકાર્બોનેટનો સ્ત્રાવ પ્રેરે
$Q$. સિક્રીટીન$II$. $HCl$ અને પેપ્સિનોજનનો સ્ત્રાવ પ્રેરે
$R$. $CCK$$III$. જઠરરસનો સ્ત્રાવ અને ગતિશીલતા અવરોધે
$S$. $GIP$$IV$. સ્વાદુ ઉત્સેચકો અને પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજે

મનુષ્યોમાં દૂધના પાચનનું પ્રારંભિક પગલું નીચેનામાંથી કયો ઉત્સેચક કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo